Download Now Banner

This browser does not support the video element.

પાટણ વેરાવળ: ભાલકાતીર્થ ખાતે આવેલ પ્રજાપતિ સમાજની વંડી ખાતે અગ્રણીઓ દ્વારા શિક્ષણ સેમિનાર યોજાયો

Patan Veraval, Gir Somnath | Apr 28, 2025
કુંભારકાર સેવા સંગઠન નૂરસિંહ સેના આયોજિત વિધાર્થી કારકદી સમજ માં શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજનું નામ રોશન કરે તે માટે વેરાવળના ભાલકા ખાતે પ્રજાપતીસમાજ ની વંડી મા આજરોજ 10 કલાકેશિક્ષણ સેમિનાર માર્ગદર્શન કાર્યકર્મ યોજાયો. શિક્ષકો ,બાળકો સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં માતાઓ બહેનોની ઉપસ્થિત રહી હતી. આયોજકે આપી માહીતી.
Read More News
T & CPrivacy PolicyContact Us