Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષભાઈ પટેલે સર્કિટ હાઉસ ખાતેથી માહિતી આપી.

Nandod, Narmada | Sep 12, 2025
પિયુષભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના જ્યારે પટેલ આંદોલન વખતના કેસ નીકળ્યા ત્યારે તેમને રાજ્યપાલની મંજૂરી લેવાની પરમિશન મળી તો ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા માટે કેમ આ વસ્તુ ના થયુ એટલે એ સાબિત થાય છે કે ભાજપમાં તમે હોવ તો રાજ્યપાલની પરમિશન લેવી જોઈએ અને બીજી પાર્ટીમાં હોય તો ડાયરેક્ટ તમને જલ્દી જેલમાં મૂકી દેવામાં આવે.
Read More News
T & CPrivacy PolicyContact Us