Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: ઉમરેઠના દાગજીપુરા ખાતે પ્રેમ સંબંધને લઈ આત્મહત્યા કરનાર યુવક મામલે આણંદ ડીવાયએસપી એ પ્રતિક્રિયા આપી

Anand City, Anand | Sep 13, 2025
ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામમાં 35 વર્ષીય ભરત ઠાકોરના લગ્ન દસેક વર્ષ અગાઉ એક યુવતી સાથે થયાં હતાં. તેઓને સંતાનમાં બે દિકરીઓ એક દિકરો છે. આ ભરત આણંદ મુકામે ભરતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. આ ભરતના પત્નીને ગામમાં જ રહેતા વિરલ ઠાકોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.આ અંગેની જાણ થોડા સમય અગાઉ ભરતને થઈ હતી. જેથી ભરત અને તેમના નાના ભાઈએ આ બાબતે વિરલને બે-ત્રણ વખત ઠપકો આપ્યો હતો અને પ્રેમ સંબંધ કાપી નાંખવા જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us