Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: દ્વારકામાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે યુવાને ગળે ફાંસો ખાય એ જિંદગી ટૂંકાવી

Khambhalia, Devbhoomi Dwarka | Oct 1, 2025
દ્વારકા શહેરના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ શંકરલાલ ગોકાણી (ઉ.વ.46) નામના યુવાનની આર્થિક પરિસ્થિતી નબળી હતી. તેઓ મહેનત કરવા છતાં પણ સફળ થતા ન હોવાથી ચિંતાગ્રસ્ત રહેતા હતા. તેઓ આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી કંટાળીને પોતાના ઘરના રૂમની અંદર પોતાના હાથે ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us