Install App
arbazbadi.ab
This browser does not support the video element.
વાંકાનેર: વાંકાનેર : વેપાર માટે વ્યાજે લીધેલા 15 લાખનાં 18 ચુકવ્યા છતાં વ્યાજખોરો ત્રાસ આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ….
Wankaner, Morbi | Aug 26, 2025
વાંકાનેર શહેરની મોચી શેરી ખાતે રહેતા એક યુવાને કાપડના વેપાર માટે વ્યાજખોરો પાસેથી રૂપિયા 15 લાખ 2.5% પ્રતિ માસ જેટલાં ઊંચા વ્યાજે લીધેલા હોય, જેમાં લાંબા સમય સુધી વ્યાજખરોને હપ્તે હપ્તે રૂ. 18 લાખ જેટલી રકમ ચુકવી આપવા છતાં વ્યાજખોરોએ યુવાક પાસે મકાનનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી અવારનવાર ત્રાસ આપતા હોય, જેનાથી કંટાળી જઇ અંતે યુવાને ચાર વ્યાજખોરો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!