Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારીના પરફળીયાના ગણેશજીનું આગમન મુંબઈ સુરતમાં થતા આગમની જેમ કરાયું, આકાશી દ્રશ્યો સામે આવ્યા

Navsari, Navsari | Aug 25, 2025
નવસારીમાં સૌ પ્રથમ અને એક માત્ર ગણેશજીનું આગમન ઠાઠ સાથે કરવામાં આવ્યો હતો. ચાંદની ચોક ખાતે પાર ફળિયાના ગણેશજીનું આગમન છે તે ધામધૂમથી કરવામાં આવ્યું હતું જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે રવિવારની રાત્રે દરમિયાન મોટી સંખ્યામાં જન્મમેદની આ સ્થળ પર ઉમટી હતી અને જે આગમન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us