Download Now Banner

This browser does not support the video element.

ખેડબ્રહ્મા: હાઈવે રોડ પરના માણેકનાથ મંદિર નજીક બાઈક અને બસ વચ્ચે અકસ્માત:એકનું મોત..!

Khedbrahma, Sabar Kantha | Sep 2, 2025
દેલવાડા ગામના અલ્પેશભાઈ કે જેઓ 31 ઓગસ્ટ રાત્રીના અંદાજીત 10 વાગ્યા ની આસપાસ પોતાનું બાઈક લઈ અન્ય વ્યક્તિ ને બાઈક પાછળ બેસાડી ધરે જઈ રહ્યા હતા.તે દરમિયાન માણેકનાથ મંદિર નજીક બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અલ્પેશભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.તો અન્ય એક વ્યક્તિ ને ઈજાઓ પહોંચતા ખેડબ્રહ્મા અને ત્યાં થી હિંમતનગર રીફર કરાયા હતા.ત્યારે આ અંગે એસ.ટી બસના ચાલક વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
Read More News
T & CPrivacy PolicyContact Us