Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલા ખાતે ખેડૂત મહાસભા યોજાવાની હતી જે રદ થતા આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી

Chotila, Surendranagar | Sep 8, 2025
ચોટીલા આણંદપુર રોડ ઉપર આવેલા ચોટીલા ના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ખેડૂત મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગત મોડી રાતથી જ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સ્થળ ઉપર પાણી ભરાઈ જતા આ મહા સંમેલન રદ કરવામાં આવ્યો હતો અને બાદમાં હિરાસર એરપોર્ટ પાસે આવેલા પ્રભુ ફાર્મહાઉસ ખાતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને આ મહા સંમેલન આગામી દિવસોમાં ફરી યોજવામાં આવશે તેમ જણાવ્
Read More News
T & CPrivacy PolicyContact Us