Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: યાકુત પુરા વિસ્તાર માંથી ગણપતિ ની વિસર્જન યાત્રા કોમી એકતા સાથે પસાર થઇ

Vadodara, Vadodara | Sep 7, 2025
ગત રોજ ગણેશ જી ની વિસર્જન યાત્રા ઓ યાકૂત પુરા વિસ્તાર માંથી નીકળી હતી કુંભાર વાળા ના શ્રીજી, પૌવા વાળા ના ગલી ના શ્રીજી,લાલ આખાડા ના શ્રીજી તથા કાલુ પુર ના શ્રીજી ની વિસર્જન યાત્રા શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે નીકળી હતી અને તે દરમિયાન કોમી એકતા ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us