Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: મયુર નગર વિસ્તારમાં રહેતા યુવકે પત્ની સાથે થયેલ ઝઘડાનું મનમાં લાગી આવતા ગળાફાંસો ખાય આપઘાત કર્યો

Jamnagar City, Jamnagar | Sep 10, 2025
જામનગરના મયુરનગર વિસ્તારમાં એક યુવકને પોતાની પત્ની સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો, જેનો મનમાં લાગી આવતા પોતાના ઘરે ફાંસો ખાય આપઘાત કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us