Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લામાં *તારીખ ૨૯ ઓગસ્ટના રોજ આહવા આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

Subir, The Dangs | Aug 26, 2025
જેમાં ધોરણ ૧૦, ૧૨ પાસ/ગ્રેજ્યુએટ, આઇ.ટી.આઇ. લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે. આ રોજગારવાંચ્છુ ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે્www.anubandham.gujarat.gov.in   અને સંપર્ક માટે હેલ્પલાઇન નંબર ૦૨૬૩૧ ૨૨૦૩૯૩ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી આહવા-ડાંગ જણાવ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us