Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: બેલા ગામે 40 વર્ષીય યુવકની હત્યામાં મહિલા સહિત 5 આરોપીઓ ઝડપાયા મામલે ASP એ આપી પ્રતિક્રિયા

Junagadh City, Junagadh | Aug 26, 2025
બીલખા નજીક બેલા ગામના બિલનાથ મહાદેવ મંદિર પાસે પિતૃ વિધિ કરવા આવેલા 40 વર્ષીય યુવક અશ્વિનભાઈ સાકરીયા ની તલવારના ધા ઝીંકી નીર્દયી હત્યા કરવામાં આવી હતી.આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ બીલખા પોલીસે હત્યાનો ગુનો નોંધી એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે ASP રોહિત ડગરે પ્રતિક્રિયા આપી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us