Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: લુણાવાડા શહેરમાં ત્રીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી

Lunawada, Mahisagar | Aug 21, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આજે ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો આજે વરધરી અમદાવાદ તરફ જતા હાઇવે ઉપર જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ટ્રાફિક નિયમન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આજે ત્રીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી યથાવત રહી.
Read More News
T & CPrivacy PolicyContact Us