Download Now Banner

This browser does not support the video element.

ભાવનગર: અમદાવાદ હાઈવે પર પડના ટોલનાકા પાસે ટોરસ ટ્રક ના ચાલકે ગાયોને અડફેટ લેતા ચાર ગાયોના મોત

Bhavnagar, Bhavnagar | Aug 13, 2025
અમદાવાદ હાઈવે પર પડના ટોલનાકા પાસે ટોરસ ટ્રક ના ચાલકે ગાયોને અડફેટ લેતા ચાર ગાયોના મોત .મળતી વિગતો અનુસાર આજે તા.13 ઓગષ્ટ 2025 ના રોજ સાંજના સમયે ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર પડનાર ભડભીડના ટોલનાકા પાસે એક ટોરસ ટ્રક ના ચાલકે બેફિકરાઈ થી ટ્રક ચલાવી અને રોડ પર બેઠેલી ગાયોને અડફેટે લેતા જેમાં ચાર ગાયોના મોત નિપજ્યા છે, બનાવને લઈને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us