Download Now Banner

This browser does not support the video element.

દેત્રોજ રામપુરા: દુર્ગાષ્ટમીને લઈ ભદ્રકાળી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા,ચાંદીના સિંહાસન પર મા ને કરાયા બિરાજમાન

Detroj Rampura, Ahmedabad | Sep 30, 2025
આજે મંગળવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ ભદ્રકાળી મંદિર ખાતે માં ભદ્રકાળીને વિશેષ શણગાર કરાયો હતો.મા ભદ્રકાળીને મા દુર્ગાનો શણગાર કરાયો હતો.તેમજ માતાજીને ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરાયા હતા.જેમાં વિશેષ હવન પણ મધરાતે કરવામાં આવશે.મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us