Download Now Banner

This browser does not support the video element.

દેત્રોજ રામપુરા: ભાવસાર વિદ્યામંદિર ખાતે જાગૃતિ ચેરીટેબલ દ્વારા પોક્સો એક્ટ અને બાળ અધિકારો અંગે શિબિર યોજાઈ

Detroj Rampura, Ahmedabad | Jun 17, 2025
દેત્રોજ ભાવસાર વિદ્યામંદિર ખાતે જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોક્સો એક્ટ અને બાળ અધિકારો અંગે શિબિરમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં જાગૃતીબેન ખંડવી તથા દેત્રોજ કોર્ટના મહિલા વકીલો દ્વારા બંધારણમાં આપેલ સ્ત્રી અધિકારો, બેડ ટચ ગુડ ટચ, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અંગે વિધાર્થીનીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us