Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: લાલવાડી ખાતે પ્રવીણભાઈ તોગડીયાનું આગમન, કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી

Jamnagar City, Jamnagar | Aug 31, 2025
જામનગરના લાલવાડી ખાતે કિશોરભાઈ નટવરલાલ આસનના ઘરે પ્રવીણભાઈ તોગડીયા પહોંચ્યા હતા અને ત્યાં કાર્યકર્તાઓની મિટિંગ પણ બોલાવવામાં આવી હતી, અને આગામી નવરાત્રી નિમિત્તે નવરાત્રીમાં શસ્ત્ર પૂજન ફરજિયાત કરાવવાનું, શહેર જીલ્લામા નવરાત્રી ચાલુ થાય ત્યારે અને અને શનિવાર અને મંગળવાર શહેરના અલગ અલગ વિસ્તારમાં એક કલાક હનુમાન ચાલીસા પણ ફરજિયાત ચાલુ કરાવવા જણાવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us