Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારી જિલ્લા સહિત તાલુકામાં આવેલા વાવાઝોડામાં લાખો રૂપિયાનું નુકસાન ગ્રામજનોને થયું.

Navsari, Navsari | Sep 29, 2025
નવસારી જિલ્લા સહિત તાલુકામાં આવેલ સીંઘઈ તલવારચોર ગામમાં જે નુકસાન થયું હતું અને વાવાઝોડાના કારણે ઘર તૂટી ગયા હતા ગાડી તૂટી ગઈ હતી અન્ય સામાન પાણીમાં પલળી ગયો હતો જેને લઈને ગ્રામજનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે એક મહિલાએ જણાવ્યું હતું કે મને ૩૨ લાખ રૂપિયા નું નુકસાન થયું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us