Download Now Banner

This browser does not support the video element.

ખેરગામ: ખેરગામ દેસાઈવાડ પાસે મેન રોડ ઉપર વારંવાર ગટર ઉભરાવવાને લઈને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામ મામલતદારનેરજૂઆત કરવામાં આવી

Khergam, Navsari | Sep 4, 2025
સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા મહામંત્રી કાર્તિક નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ મામલતદારને કરવામાં આવેલી રજૂઆત અનુસાર છેલ્લા કેટલાક સમયથી દેસાઈવાડ પાસે આવેલ ગટરના ઢાંકણામાંથી ગંદકી બહાર ઉભરાઈ હોવાથી આ વિસ્તારમાં લોકોનું જીવવું હરામ થઈ ચૂક્યું છે અને કેટલાક રાઠોડ પરિવારોને હજુ સુધી પાકો રસ્તો મળ્યો નથી એના લીધે ચોમાસામાં લોકોની હાલત ખૂબ જ કફડી બની જતી હોય છે ગટરોનું ગંદુ પાણી ઉભરાવવાના લીધે આસપાસના રહેવાસીઓ દુર્ગંધ થી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us