Download Now Banner

This browser does not support the video element.

આણંદ: આણંદ જિલ્લા કલેકટરની નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ

Anand, Anand | Sep 5, 2025
આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ નીચાણ વાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસના સમયગાળામાં તેમણે જણાવ્યું હતું કે હાલ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નીચાણવાળા ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us