Install App
mustaksodha7867
This browser does not support the video element.
કલ્યાણપુર: કલ્યાણપુરના ચપર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે 7 સપ્ટેમ્બરના રોજ ભવ્ય મેળાનુ આયોજન.
Kalyanpur, Devbhoomi Dwarka | Sep 1, 2025
કલ્યાણપુર તાલુકાના ચપર તથા કાનપર શેરડી ગામ દ્વારા ખોડીયાર માતાજીના મંદિરે 7 સપ્ટેમ્બરના રોજ ભવ્ય મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે તો સૌ ધર્મ પ્રેમી જનતા પધારવા ભાવભર્યું આમંત્રણ
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!