Download Now Banner

This browser does not support the video element.

જેસર: તાલુકાના કેટલા ગામોમાં સૌની યોજના હેઠળ પાણી મળે છે તેનો પ્રશ્ન ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં કરાયો

Jesar, Bhavnagar | Sep 10, 2025
ગારીયાધાર જેસર તાલુકાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા વિધાનસભામાં પ્રશ્ન કરાયો હતો જેમાં જેસર ગારીયાધાર તાલુકામાં કેટલા ગામોમાં સૌની યોજના હેઠળ પાણી આપવામાં આવે છે તે અંગે પ્રશ્ન કરાયો હતો અને સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો જેમાં ગારીયાધાર ના નવ અને જેસરના ચાર ગામોમાં સૌની યોજના પાણી આપવામાં આવે છે તેવું જણાવ્યું હતું ત્યારે તાલુકા નો પ્રશ્ન વિધાનસભામાં ધારાસભ્ય રજૂ કર્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us