Install App
rameshbhutka
This browser does not support the video element.
કાંકરેજ: ભારતમાલા હાઇવેમાં ખેડુતો ને ઓછું વળતર મળવા મામલે આગામી 11 સપ્ટેમ્બરે યોજાનાર રેલી મામલે ખેડૂત આગેવાને પ્રતિક્રિયા આપી
India | Sep 9, 2025
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા હાઇવેમાં ખેડૂતોને ઓછું વળતર મળવા મામલે આગામી 11 સપ્ટેમ્બરે યોજનાના રેલીને લઈ અને આજે મંગળવારે ત્રણ કલાકે ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ પ્રતિક્રિયા આપી અને સરકાર સમક્ષ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!