Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: લાખોટા તળાવ ખાતે પક્ષી અને માછલાઓના શંકાસ્પદ મૃત્યુ નીપજ્યા, પક્ષી પ્રેમીઓએ તપાસની માંગ કરી #jansamasya

Jamnagar City, Jamnagar | Sep 9, 2025
જામકા શહેરના લાખોટા તળાવ ખાતે આજરોજ પક્ષી અને માછલાઓના મૃતદેહ પડ્યા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર બનાવનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જોકે કયા કારણોસર પક્ષીઓ અને માછલાના મોત થયા તેનું ચોક્કસ કારણ અકબંધ રહેવા પામ્યું છે, પક્ષી પ્રેમીઓએ તપાસની માંગ કરી
Read More News
T & CPrivacy PolicyContact Us