ફરી એકવાર રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના ના બને તેના માટે અમદાવાદ શહેરમાં 50થી વધુ લોકો ભેગા થતા હોય તેવા બાંધકામોની તપાસ કરવામાં આવશે. શહેરના થિયેટર, ઓડિટોરિયમ, ગેમઝોન, બેંક્વેટ સહિતની બંધ પ્રકારના બાંધકામોનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. આવી બિલ્ડિંગની બીયુ પરમિશન, ફાયર એનઓસી