Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: દેશના વીર જવાનોના સન્માનમાં ખંભાળિયામાં નીકળી 'સિંદૂર સ્વાભિમાન યાત્રા.

Khambhalia, Devbhoomi Dwarka | Aug 21, 2025
ઓપરેશન સિંદૂર' અને 'ઓપરેશન મહાદેવ'ની સફળતા વિશે લોકોને જાગૃત કરવા અને દેશના વીર શહીદ અને બોર્ડર પર ઊભા જવાનોના શૌર્યને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે ખંભાળિયામાં ભવ્ય સિંદૂર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી. મોંઘી ગાડીઓના કાફલા સાથેની સિંદૂર સ્વાભિમાન યાત્રાએ દેશભક્તિની સુવાસ પ્રસરાવી.
Read More News
T & CPrivacy PolicyContact Us