Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: માથે 35 કિલો વજનના ગરબા મૂકીને નીકળેલ સંઘ હિંમતનગર ખાતે પહોંચ્યો

Himatnagar, Sabar Kantha | Sep 2, 2025
સાબરકાંઠાના માર્ગો પર હાલ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ પદયાત્રીઓ 250 કિલોમીટરનું અંતર કાપીને હિંમતનગર પહોંચ્યા છે અને હવે તેઓ મોટા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.ખેડાના પીપળીયા ગામનો એક અનોખો સંઘ છેલ્લા 12 વર્ષથી પગપાળા મા અંબાના ધામ તરફ જઈ રહ્યો છે. આ સંઘમાં 70 થી વધુ પુરુષો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ભક્તો માથે 35 કિલો
Read More News
T & CPrivacy PolicyContact Us