Download Now Banner

This browser does not support the video element.

નવસારી: અમદાવાદની ઘટના બાદ નવસારીની શાળાઓ એલર્ટ, AB શાળા સહિત અન્ય વિદ્યાર્થીઓના દફ્તરોની ચકાસણી શરૂ

Navsari, Navsari | Aug 22, 2025
અમદાવાદની શાળામાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને પગલે નવસારી શહેરની શાળાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. શહેરની જાણીતી એબી સ્કૂલ સહિત અનેક શાળાઓએ વિદ્યાર્થીઓના દફ્તરોની ચકાસણી શરૂ કરી છે. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ભાઈચારાથી રહેવા, પરસ્પર સંબંધો સુધારવા તેમજ તીક્ષ્ણ વસ્તુઓ દફ્તરમાં ન લાવવા માટે સૂચનાઓ આપી છે. સુરક્ષા વધારવાના ભાગરૂપે શાળાઓમાં નિયમિત ચકાસણી કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us