Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: દુધરેજ નર્મદા કેનાલનો જર્જરીત બ્રિજનું સમાર કામનું ખાતમુર્હૂત નાયબ મુખ્ય દંડકના હસ્તે કરાયું

Wadhwan, Surendranagar | Aug 24, 2025
સુરેન્દ્રનગર છે એની મધ્યમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેના જે દુધરેજ ગામ પાસે આવેલ કેનાલ પરનો બ્રિજ થતા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો તેના સમારકામ માટે આજે નાયબ મુખ્ય દંડક ના વરદ હસ્તે ખાતમુરત હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડવાળા મંદિરના કોઠારી સ્વામી મુકુંદ સ્વામી તેમજ ચીટનીશ મયુરભાઈ દવે સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us