Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: યાત્રાધામ સપ્તેશ્વર જળમગ્ન થયું; આકાશી દ્રશ્યો આવ્યા સામે

Himatnagar, Sabar Kantha | Aug 26, 2025
સાબરમતી નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર હાલમાં જળમગ્ન થઈ ગયું છે. ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે મંદિરનો ગર્ભગૃહ પણ પાણીમાં ડૂબી ગયો છે. આકાશમાંથી લેવાયેલા દ્રશ્યોમાં મંદિર સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું જોવા મળે છે. વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે દર્શનાર્થીઓની સલામતી માટે મંદિર પરિસર
Read More News
T & CPrivacy PolicyContact Us