Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: કલેકટર કચેરી ખાતે વિદેશથી આયાત થતા કપાસના વેરામુક્તને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લેખિતમાં રજૂઆત કરી,

Anand City, Anand | Aug 26, 2025
આણંદમાં "વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા બાબતે"આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ સમયે ઉપસ્થિત અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us