Download Now Banner

This browser does not support the video element.

મહેમદાવાદ: શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે રવિવારે સાંજે સાયનકાલે ઉતારેલ ગજાનંદ મહારાજની 51દિપની મહાદીપ આરતીનો ભક્તોને દર્શનલાભ

Mehmedabad, Kheda | Oct 5, 2025
મહે. એશિયાના સૌથી મોટા એવા શ્રી ગણેશાકાર શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આજે રવિવારે સાંજે સાયનકાલે ગજાનંદ મહારાજની ઉતારાઈ 51દિપની મહાદીપ આરતી.ત્યારે રવિવારને લઈને નિજ દેવસ્થાન ખાતે દાદાના દર્શનાર્થે મોટી સંખિયામાં ભક્તજનો પધાર્યા હતા. ત્યારે પધારેલ ભક્તજનોએ સુંદર શણગાર કરેલ નિજ દેવસ્થાનમાં બિરાજમાન ગજાનંદ મહારાજના તૅમજ બ્રાહ્મણો દ્વારા ગજાનંદ મહારાજની સાંજે સાયનકાલે ઉતારેલ 51 દિપની મહાદીપ આરતીના પણ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us