Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપલા શહેર મા આજે મોટો મોટો ગણપતિ નુ મૂર્તિઓ નુ ભવ્ય વિસર્જન.

Nandod, Narmada | Sep 6, 2025
રાજપીપળા શહેરમાં આજે નાની મોટી સૌથી મોટી મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ગણપતિજીને 10 દિવસ પોતાના પંડાલમાં બેસાડવામાં આવે છે ત્યારે 11માં દિવસે તેમનું ભાવભીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ રાજપીપળા શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં ગણપતિઓનું વિસર્જન કરવામાં આવ્યું અને આ વિસર્જન કુત્રિમ તળાવમાં કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us