Download Now Banner

This browser does not support the video element.

આણંદ: સાન નવરાત્રી મહોત્સવના પ્રારંભ ના પગલે ગરબા ગ્રાઉન્ડ પર થાંભલી રોપી ચેતના રોય પ્રતિક્રિયા આપી

Anand, Anand | Aug 27, 2025
ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત શાન નવરાત્રી મહોત્સવના પ્રારંભ ના પગલે કરમસદ રોડ ઉપર આવેલા ગરબા ગ્રાઉન્ડ ખાતે થાંભલી રોપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની માહિતી ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુદ્ધ કાઉન્સિલર ના ચેતના રોય દ્વારા આપવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us