Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: જે.સી.આઈ.અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર કલોક ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Anklesvar, Bharuch | Sep 13, 2025
જે.સી.આઈ.અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર કલોક ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર જે.સી.આઈ. અંકલેશ્વર દ્વારા કલોક ટાવર ઉભો કરવામાં આવ્યો છે.જે કલોક ટાવરનું આજરોજ ઝોન-8ના પ્રમુખ કિંજલ શાહ,ડિવિજનલ કોમર્શિયલ મેનેજર નરેન્દ્રકુમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણના કાર્યક્રમમાં આમંત્રિતો તેમજ જે.સી.આઈ અંકલેશ્વરના પ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us