Download Now Banner

This browser does not support the video element.

સાયલા: સાયલા લાલજી મહારાજ ની જગ્યા માં ચાલતી ભાગવત્ સપ્તાહ ના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહની ઉજવણી કરવા માં આવી હતી

Sayla, Surendranagar | Sep 1, 2025
સાયલા લાલજી મહારાજ મંદિરના પ્રાંગણમાં ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે કૃષ્ણ ચરિત્રથી રૂક્ષ્મણી વિવાહ સુધીના પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષ્ણએ પાણીની શુદ્ધિ કરવા | કાલીય નાગદમન અને ગોવર્ધન 5 પર્વતના પૂજન અર્ચન દ્વારા વ પ્રકૃતિની આવશ્યક્તા બતાવી । હોવાનું જણાવ્યું હતું. લાલજી મહારાજ મંદિરના મહંત દુર્ગાદાસજીએ કૃષ્ણ કથાએ દરેક વ્યક્તિની જીવનમાં ઉદ્ભવતી વ્યથાને દૂર કરવા અને સાચો માર્ગ બતાવે છે મંદિરમા બિરાજમાન સ્વયંભૂ શેષ નારાયણ સાંનિધ્ય માં
Read More News
T & CPrivacy PolicyContact Us