Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: નેપાળની હાલની સ્થિતિ અંગે જામનગરમાં વસતા નેપાળી સમાજમાં ચિંતાનો માહોલ

Jamnagar City, Jamnagar | Sep 11, 2025
જામનગરમાં અંદાજિત ૨૧ હજારથી વધુ નેપાળી નાગરિકો વસવાટ કરે છે. તેઓએ હાલ નેપાળમાં સર્જાયેલા પરિસ્થિતિ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલના સમયમાં નેપાળમાં ભ્રષ્ટ નેતાઓને ખુલ્લા પાડવામાં આવ્યા છે, જે એક સકારાત્મક બાબત છે. પરંતુ બીજી તરફ હિંસાની ઘટનાઓને કારણે કેટલાક નિર્દોષ લોકોના મોત થયા છે અને સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે દેશ માટે અશાંતિજનક ગણાવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us