Download Now Banner

This browser does not support the video element.

ફતેપુરા: ફતેપુરા તાલુકાના નાયબ મામલતદાર કે.કે.તડવીની બદલી થઈ

Fatepura, Dahod | Mar 25, 2025
તારીખ 25 માર્ચ 2025 ના રોજ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા દાહોદ જિલ્લામાં 10 નાયબ મામલતદારો, 3 મહેસુલી અને 2 મહેસુલી તલાટીઓની બદલી કરવામાં આવી છે.જેમાં ફતેપુરા તાલુકાના નાયબ મામલતદાર કે કે તડવીની પણ બદલી થઈ છે તેઓને દેવગઢ બારિયા તાલુકાના નાયબ મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us