Download Now Banner

This browser does not support the video element.

આણંદ: વલાસણ પાસે નહેરમાં દિવસ દરમિયાન ગણેશ વિસર્જન કરાયુ, ચુસ્ત બંદોબસ્ત મુકાયો

Anand, Anand | Sep 6, 2025
સોજીત્રા-આણંદ માર્ગ ઉપર વલાસણ પાસે મોટી નહેરમાં દિવસ દરમિયાન ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.આસપાસથી ગ્રામ્ય વિસ્તારના લોકોએ વારાફરતી આવીને ગણેશ વિસર્જન કર્યું હતું. ટ્રાફિક ના સર્જાય તેને ધ્યાન રાખીને પોલીસ દ્વારા બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us