Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોના મોત બાદ સિવિલ હોસ્પિટલના RMOનું નિવેદન સામે આવ્યું

Nandod, Narmada | Aug 23, 2025
રાજપીપળા દિવસ સિવિલ હોસ્પિટલ ખાતે સુવિધા બાબતે અનેક પ્રશ્નો સામે આવતા ત્યારે ત્રણ બાળકના મૃત્યુ થયા છે તેવો બનાવ સામે આવતા આમ આદમી પાર્ટી ના પ્રમુખ નિરંજન વસાવાએ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને અનેક આક્ષેપ કર્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલ ના RMO નું નિવેદન સામે આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us