Download Now Banner

This browser does not support the video element.

ખંભાત: સેશન્સ કોર્ટે રૂ. 3 લાખના લાંચ કેસમાં PSI પી. ડી. રાઠોડના આગોતરા જામીન રદ કર્યા

Khambhat, Anand | Aug 26, 2025
ખંભાત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ તાડછા હોટલમાંથી રૂ. 3 લાખની લાંચ લેતા PSI પી. ડી.રાઠોડના વચેટીયા મોં.ઇમરાન સોદાગરને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો.એસીબીએ મો.ઇમરાન સોદાગર અને પીએસઆઇ પીડી રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.1 માસ જેટલો સમય વીત્યા બાદ પણ PSI ફરાર છે.ખંભાત સેશન્સ કોર્ટે સૌપ્રથમ વચેટિયા મોં. ઇમરાન સોદાગરના જામીન ના મંજૂર કર્યા હતા.આજે સેશન્સ કોર્ટે પી.ડી. રાઠોડના આગોતરા જામીન રદ કર્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us