Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: જામગઢ ગામે પંચવટી યોજના અંતર્ગત બનાવેલ ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે સરપંચ દ્વારા ચાર વિરૂદ્ધ ફરિયાદ

Meghraj, Aravallis | Sep 5, 2025
મેઘરજના જામગઢમાં સરકારી મિલકતને નુકસાન.પંચવટી યોજનાના બોકળા-ફેન્સી તારને નુકસાન.અંદાજીત 30 હજારનું સરકારી નુકસાન.સરપંચે મહીલા સહિત 4 સામે ફરીયાદ નોંધાવી.ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.મહીલા જશુબેન શંકરભાઈ ડામોર બે પુત્ર શશીકાન્ત,મયુરભાઈ અને ટ્રેકટર માલીક પ્રકાશભાઈ હિરાભાઈ
Read More News
T & CPrivacy PolicyContact Us