Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: સાંસદ મનસુખભાઈ વસાવાએ ભરૂચ દૂધધારા ડેરી ની ચૂંટણી ને લઈ પોતાનાજ પક્ષ ના નેતા પર પ્રહાર રાજપીપલા થી કર્યા.

Nandod, Narmada | Sep 2, 2025
સાંસદ મનસુખભાઈ વસાવાએ ભરૂચ દૂધધારા ડેરી ની ચૂંટણી ને લઈ પોતાનાજ પક્ષ ના નેતા પર પ્રહાર રાજપીપલા થી કરતા જણાવેલ કે આ પ્રકાશ દેસાઈ જેવા લોકો એ ધણા બધા કાંડ કર્યા છે.એના છોકરા ના ગ્રૂપ છે તેવો લોકો ને હેરાન કરે છે એટલા માટે આવા લોકો દૂધધારા ડેરી મા ન આવવા જોઈએ.
Read More News
T & CPrivacy PolicyContact Us