Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા રેલીયોજી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું

Lunawada, Mahisagar | Sep 8, 2025
મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને રેલી યોજવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માતૃશ્રી વિશે જે અભદ્ર ટિપ્પણી નેતા દ્વારા કરવામાં આવી છે તેને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું રેલી યોજવામાં આવી અને જેમાં સૂત્રોચાર પણ કરવામાં આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us