Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: શૈલી કંપની ના કામદાર નુ અવસાન થતા સંઘર્ષ કર્યા બાદ કંપની દ્વારા વળતર જાહેર કરાતા લખન દરબારની કંપની બહાર થી પ્રતિક્રિયા

Vadodara East, Vadodara | Sep 4, 2025
ગત રોજ વડોદરા નજીક આવેલ શૈલી કંપની માં કામ કરતા આશરે 22 વર્ષીય યુવક નુ અવસાન થયુ હતું, જેમાં લાંબા સંઘર્ષ બાદ અંતે શૈલી કંપની દ્વારા સ્વ.અજીતસિંહ મહિડા ના પરિવાર ને 21 લાખ રૂપિયા નું વળતર જાહેરાત કરવામાં આવ્યું, ત્યારે આં મામલે સામાજિક કાર્યકર લખન દરબાર એ કંપની બહાર થી પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us