Download Now Banner

This browser does not support the video element.

ધાનપુર: દાહોદ જિલ્લાના ધાનપુરના નળુ ગામે ગણપતિ વિસર્જન કરવા જતા યુવક ડૂબ્યો, ફાયર વિભાગે શોધ ખોળ હાથ ધરી

Dhanpur, Dahod | Sep 5, 2025
સમાચારની વાત કરે તો ઘટે તારીખ ચાર સપ્ટેમ્બર ના રોજ સાંજના સાત કલાકની દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામનો બનાવ નળુ ગામના ગણપતિ વિસર્જન કરવા જતા યુવક ડૂબ્યો અદલવાડા ડેમ માં ગણપતિ વિસર્જન કરવા જતા યુવક ડૂબ્યો હોવાનો બનાવ નળુ ગામનો રણજીત બાબુભાઈ બારીયા નામનો યુવક પાણીમાં ગરકાવ બનાવની જાણ દેવગઢબારિયા ફાયર વિભાગને કરાઈ ...
Read More News
T & CPrivacy PolicyContact Us