Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા આવેલ લાલ ટાવર જર્જરીત જોવા મળતા (રાજ પરિવાર ના) માનવેન્દ્રસિંહ ગોહિલ સ્થળ મુલાકાત કરી.

Nandod, Narmada | Sep 11, 2025
રાજપીપળામાં આવે રાજવી પરિવારની કેટલી મિલકતો આવેલી છે તે હાલ નગરપાલિકાના હસ્તુક છે. પણ કેટલી મિલકતો જર્જરી થવાના કારણે અનેક વાર પાલિકા સામે રાજવી પરિવારના માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે. અને જે ગ્રાન્ટો તેની જાળવણી માટે આવે છે તે જાય છે કે આ તેવા અનેક સવાલો તેઓ ઉભા કરી રહ્યા છે ત્યારે લાલ ટાવરની તેઓએ સ્થળ મુલાકાત લીધી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us