Install App
ajitvasava07
This browser does not support the video element.
નાંદોદ: નર્મદા જિલ્લામાં આદિ કર્મયોગી અભિયાનના અસરકારક અમલીકરણ માટે કલેક્ટર ની અધ્યક્ષતામાં બેઠક કલેકટર કચેરીએ યોજાઈ
Nandod, Narmada | Sep 2, 2025
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી ડૉ. અંચુ વિલ્સન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય. એસ. ચૌધરી, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, અભિયાનમાં સહયોગથી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!