Install App
385001
This browser does not support the video element.
દાંતા પંથકની સગીરાને ભગાડી જવાના આક્ષેપો ઈસમ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી SP કચેરીએ રજુઆત કરાઈ
Palanpur City, Banas Kantha | Sep 12, 2025
દાતા પંથકની સગીરાને ભગાડી જવાના આક્ષેપો સાથે અને પોલીસે ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાની કચેરીએ પરિજનો દ્વારા આજે શુક્રવારે સાંજે સાડા પાંચ કલાકે લેખિતમાં રજૂઆત કરી ઈસમ સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!