Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: મધ્યપ્રદેશ કબ સીરપમાં મોતના મામલાની તપાસનો રેલો સુરેન્દ્રનગરની ફાર્મા કંપની સુધી પહોંચ્યો

Wadhwan, Surendranagar | Oct 7, 2025
સુરેન્દ્રનગર પે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મધ્યપ્રદેશ માં જે કફ સીરપ માં બાળકોના મોત થયા હતા તે અંગે દક્ષ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી મધ્યપ્રદેશમાં કફ સીરપમાં બાળકોના મોત થયા છે તેનું કનેક્શન ગુજરાતમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે આ અંગે ગાંધીનગર ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ બે કંપનીઓમાં તપાસ હાથ ધરી હતી જેમાં સુરેન્દ્રનગર સાપે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંતપાસ નો રેલો પહોંચ્યો
Read More News
T & CPrivacy PolicyContact Us